અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા લુહાર સમાજના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવશે..
જેની બજાર કિંમત ૩૫ થી ૪૦ રૂપિયા છે. તે નોટબુક ફકત ૨૦ રૂપિયા માં આપવામાં આવશે
જેમાં એક આધારકાર્ડ ની ઝેરોક્ષ ચાલુ વર્ષની માર્કસ્લીપ ની ઝેરોક્ષ માર્કસ્લીપ ની પાછળ ક્યાં ધોરણ માં અભ્યાસ કરે છે તે લખવો જરૂરી છે.
જ્યારે નોટબુક લેવાં આવો ત્યારે ઝેરોક્ષ સાથે લઈ આવવાની રહેશે વિદ્યાર્થીઓને (૧૦) નોટબુક આપવામાં આવશે
નોટબુક વિતરણ
તારીખ ૨૮/૫/૨૦૨૪, મંગળવાર રોજ સાંજે 5 થી 6 કરવામાં આવશે.
નોટબુક વિતરણ સ્થળ :
1, શ્રી કચ્છી ગુર્જર લોહાર જ્ઞાતિ ભુજ - સંપર્ક : 8758037130
2, ચિંતનબેન નિલેશભાઈ વાઘેલા ના ઘરે . ગઢશીશા - કચ્છ
સંપર્ક : 9913262755
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact : 9512171071





