Friday, March 27, 2020

લુહારજ્ઞાતી મહુવા અને ઉના દ્રૂારા જરૂરિયાતવાળા જ્ઞાતિબંધુઓને રાશન-કરીયાણા કીટ અપાશેઆપશે







મહુવા શહેરમાં વસતા તમામ લુહાર જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે હાલ સરકારશ્રીના ૨૧ દિવસના લોકડાઉન
સંદર્ભે ધંધા-રોજગાર બંધ થતા આર્થિક મુશ્કેલી ઉભી થઇ છે. આ દરમિયાન જો કોઈ જરૂરિયાતવાળા જ્ઞાતિબંધુઓને પોતાના પરિવાર માટે રાશન-કરીયાણા કીટની જરૂરિયાત હોય તો ની:સંકોચ મહુવા લુહાર જ્ઞાતિના નીચે દર્શાવેલ જ્ઞાતિજનોને ફોન કરી પોતાનું નામ તથા ઘરના કુલ સભ્યોની યાદી અને પોતાનું સરનામું તથા મો.નબર નોંધાવશો. ઉપરાંત આપના ઘરની આસપાસ જો કોઈ આવા જરૂરિયાતવાળા જ્ઞાતિજનો રહેતા હોય તો તેમના સુધી આ સંદેશો પહોચાડી સેવાના સહભાગી બનશો... જ્ઞાતિ દ્વારા વિનામુલ્યે આપને આ રાશન કરીયાણા કીટ આપના ઘરે પહોચાડવામાં આવશે.

ભીમજીભાઈ હરસોરા - ૯૭૨૮૦૭૯૮૫૨
મહેશભાઈ પરમાર -૯૪૨૬૪૬૪૨૬૮
પીયુષભાઈ લુહાર-૭૦૪૮૪૩૨૧૬૫
રાજેશ રાઠોડ -૯૮૨૫૦૫૩૪૭૯

____________________________________




જયારે ઉના શહેરમાં વસતા તમામ લુહાર જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે હાલ સરકારશ્રીના ૨૧ દિવસના લોકડાઉન
સંદર્ભે ધંધા-રોજગાર બંધ થતા આર્થિક મુશ્કેલી ઉભી થઇ છે. આ દરમિયાન જો કોઈ જરૂરિયાતવાળા જ્ઞાતિબંધુઓને પોતાના પરિવાર માટે રાશન-કરીયાણા કીટની જરૂરિયાત હોય તો ની:સંકોચ ઉના લુહાર જ્ઞાતિના નીચે દર્શાવેલ જ્ઞાતિજનોને ફોન કરી પોતાનું નામ તથા ઘરના કુલ સભ્યોની યાદી અને પોતાનું સરનામું તથા મો.નબર નોંધાવશો. ઉપરાંત આપના ઘરની આસપાસ જો કોઈ આવા જરૂરિયાતવાળા જ્ઞાતિજનો રહેતા હોય તો તેમના સુધી આ સંદેશો પહોચાડી સેવાના સહભાગી બનશો... જ્ઞાતિ દ્વારા વિનામુલ્યે આપને આ રાશન કરીયાણા કીટ આપના ઘરે પહોચાડવામાં આવશે. 🙏🙏🙏🙏🙏

સુરેશભાઈ મકવાણા
99985 41030
મનીષભાઈ મકવાણા
98249 43660
નાગજીભાઈ ક્વા
70162 84512
રાહુલભાઈ પરમાર
96389 01835
નિલેશભાઈ રાઠોડ
98983 88544
અશોકભાઈ પરમાર
98258 48855
અશોકભાઈ ક્વા
83206 11717
પિન્ટુ સોની
98981 73104

Alvs India News
Editor - Aarti M. Pitroda
Mo. +919512171071

No comments:

Post a Comment