Tuesday, April 14, 2020

વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા કારીગર અને શ્રમજીવી પરિવારને સહાયતા આપવા બાબત સમાજ કલ્યાણ અધીકારીને પત્ર લખાયો





વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા કારીગર અને શ્રમજીવી પરિવારને સહાયતા આપવા બાબત સમાજ કલ્યાણ અધીકારીને પત્ર લખાયો છે જેમા રજુઆત કરવામા આવી છેકે

વિશ્વકર્મા પરીવાર મહત્વ અંશે કારીગરો છે અને મોટેભાગે રોજ પર કામ કરી પોતાના પરીવાર નુ ગુજરાન ચલાવે છે તેવા લોકો ને લોકડાઉન ના કારણે ખુબ તકલીફ પડી રહી છે તેમના પરિવાર ને અને લોકડાઉન ખુલ્યા બાદ પણ કામ ની શરૂઆત થશે તો ઘર ખર્ચ ચાલશે કામ શરૂ નહી થાય તો તેમની પરીસ્થીતી લોકડાઉન જેવી જ હશે તો આવા પરીવાર ને સરકાર તરફથી સહાયતા મલશે તેવા હેતુથી આ રજુઆત કરવામાં આવે છે

ALVS India ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
ઈમેલ : alvsindia@gmail.com 


No comments:

Post a Comment