સમગ્ર વિશ્વના રચયિતા પ્રભુ શ્રી વિશ્વકર્મા દાદાના શુભ આશિષથી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ SVCTR મોબાઈલ એપ્લીકેશનમાં રજુ કરી રહ્યુ છે "શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ" જેમા દરરોજ આ ઘર્મગ્રંથના બે પેઈજ પ્રસ્તુત કરવામા આવશે જેમનુ વાંચન કરી સૌ ભાઈઓ અને બહેનોને ઘન્યતા અનુભવવા ટ્રસ્ટ દ્વારા વિનંતી કરાઈ છે
વઘુ માહિતિ માટે નંબર 9898098448 પર કોન્ટેક કરવો તેમજ SVCTR મોબાઈલ એપ્લીકેશન ઈસ્ટોલ કરવી અને કરાવવી
_______________________________________
ALVS - ઈન્ડિયા ન્યુઝ - લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
રિપોર્ટર મયુર પિત્રોડા મોરબી - 9512171071
જ્ઞાતી જનોના લેખ અને મંતવ્યો આવકાર્ય છે



No comments:
Post a Comment