Sunday, May 31, 2020

વિશ્વકર્મા ટુડે મેગઝીન ના તંત્રીશ્રી ભરતભાઈ રાઠોડનો આજ જન્મ દિવસ




લુહાર સમાજના કલા, કારિગરી, ઉત્સવ અને પ્રસંગો તેમજ કૌશલ્ય સભર લેખોના આવરણથી લુહાર સમાજને અનેરી રાહ ચિંઘતા વિશ્વકર્મા ટુડે મેગઝીનના સંપાદક તંત્રીશ્રી અને મારા પરમ સ્નેહીજન મિત્ર તથા લુહાર સમાજ ભાવનગરના પ્રખર જ્ઞાતી અગ્રણી અને નિડર, નિરપક્ષ પત્રકારશ્રી ભરતભાઈ રાઠોડ - ભાવનગર નો આજ જન્મદિવસ છે

તેમના જન્મદિવસ નિમિતે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર) સાથે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના અને વિશ્વકર્મા વિચાર મંચ તરફથી સહિયારી શુભેચ્છાઓ પાઠવે છે

ભરતભાઈ રાઠોડ - મો. +919825487343

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
સહ. તંત્રીશ્રી મયુર પિત્રોડા
કોન્ટેક : +919512171071



1 comment: