Saturday, May 1, 2021

શ્રી ભાવનગર લુહારજ્ઞાતિ દ્વારા ભાવનગર શહેરમાં વસ્તા જ્ઞાતિજનો માટે દવા મિથેલીન બ્લુ નું ફ્રી વિતરણ કરાશે...




શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા ભાવનગર શહેરમાં વસ્તા જ્ઞાતિજનો માટે હાલ ચાલતી કોરોનાની મહામારીમાં કોરોનામાં કારગત નિવડેલ દવા મિથેલીન બ્લુ નું ફ્રી વિતરણ કરવામાં આવશે 


ફક્ત જ્ઞાતિજનોને ઘર દીઠ એક બોટલ આપવામાં આવશે..આવતીકાલે તારીખ 2-5-2021 ના સવારથી નીચેના સ્થળથી વિતરણ કરવામાં આવશે

(1) લુહાર જ્ઞાતિની વાડી 
અલકા ટોકીઝ પાસે

(2) ચિત્રા જી આઈ ડી સી રેસિડેન્ટ
જયંતીભાઈ ચિત્રોડા

(3) ઘોઘારોડ
ગોરધનભાઇ ડોડીયા શક્તિ નિવાસ પાસે

(4) કાળિયાબીડ રામમંત્ર મંદિર પાસે 
નયન ઓટો ગેરેજ
 નયનભાઈ હરસોરા

(5) લીલા સર્કલ પાસે
 ગુરુકૃપા ડાયમંડ કોલેટ 
રસિકભાઈ સિધ્ધપુરા





લુહાર સમાચાર

No comments:

Post a Comment