શ્રી વિરાટ વિશ્વકર્મા મંદિર આનંદનગર ભાવનગરની દાદાની મૂર્તિ ને શિલ્પકાર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ભાવનગર નાં પૂર્વ પ્રમુખ શ્રી વનમાળીભાઈ સિદ્ધપરા,મૂર્તિના દાતાશ્રી પરિવાર નાં બળુંભાઈ ડોડીયા, શૈલેષભાઈ હરસોરા,તથા નાથાભાઈ કવા તથા વિશ્વકર્મા ટુડે નાં ભરતભાઈ રાઠોડ અંબાજી મૂર્તિ માટે અંબાજી ધામ પહોચ્યા જોકે મુર્તિ માં હજું ફાઈનલ ટચ બાકી છે...
લુહાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email: alvsindia@gmail.com






























































