સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલ સૌરાષ્ટ્રનું પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે તે પાવનકારી ભૂમિમાં , શ્રી મિસ્ત્રી લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ વેરાવળ દ્વારા વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવની પુરા હર્ષોઉલ્લાસ સભર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ,
જેમાં સવારના પૂજ્ય શ્રી ભગવાન વિશ્વકર્માજીનું પૂજન અર્ચન , પ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં લુહાર સમાજના ભાઈઓ ,બહેનો તેમજ આબાલ વૃધ્ધો, બહોળી સંખ્યામાં આ ધાર્મિક કાર્યક્રમની ઉજવણીમાં જોડાયા હતા.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com


No comments:
Post a Comment