મોરબી લુહાર સમાજનાં અગ્રણી તથા લુહાર સમાજની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા પ્રમુખશ્રી શ્રી લુહાર વિનોદભાઈ ભુદરભાઈ કવૈયાનાં ઘેર ગણપતિ મહોત્સવ પ્રસંગે ગણપતિ બાપાનું શુભ આગમન કરાયું,
આ પ્રસંગે ગુજરાતનાં યુવા વક્તા અને કથાકાર શાસ્ત્રીશ્રી નીખીલભાઈ જોષી વિશેષ ઉપસ્થિત રહી ગણેશ આગમન પ્રસંગને પોતાનાં આર્શીવચન થકી દીપાવ્યો હતો.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com

























No comments:
Post a Comment