Saturday, March 11, 2023

LYS-SS દળના મોરબી જિલ્લા યુવાબોર્ડ પ્રમુખને ઘેર રાંદલ માતાજી ની પધરામણી...


















આજ રોજ મોરબી લુહાર સ્વ: મહેન્દ્રભાઈ વિરજીભાઈ રાઠોડ (જોડીયાવાળા) નાં ઘેર
રાંદલમાઁની પધરામણી તેમના પુત્રો શ્રી પરેશભાઈ રાઠોડ અને પંકજભાઈ રાઠોડને ત્યાં 10 લોટા રાંદલ રાખેલ છે, જેમનો શણગાર મોરબીનાં પ્રસિદ્ધ શ્રી વિપુલભાઈ શાસ્ત્રીજી (મોમાઈ જ્યોતિષ વાળા) મોં. 9924076828 દ્વારા કરેલ છે.


શ્રી વિપુલભાઈ શાસ્ત્રીજી દ્વારા યજમાન શ્રી પરેશભાઈ રાઠોડ માટે આર્શીવાદ પાઠવેલ છે કે તેઓ ખુબ ભાગ્યશાળી છે કારણકે આજ રાંદલ પધરામણી સાથે આ જન્માષ્ટમી મા જ શ્રીકૃષ્ણ જન્મ કથા હરિદ્વારમાં શ્રી ગંગાજી નાં પાવન તટપર કરે છે તેવા પરેશભાઈ તેમજ પંકજભાઈ ને ખુબ ખુબ અભિનંદન સહ આશિર્વાદ પાઠવેલ છે


ઉલ્લેખનીય છેકે પરેશભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ પોતાનાં લુહાર સમાજમાં પણ અનેરૂ પ્રભુત્વ ધરાવે છે સાથે હાલ તેઓ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી - લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ માં મોરબી જિલ્લા યુવાબોર્ડ પ્રમુખશ્રી તરિકે પણ કાર્યરત છે.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
મોં.- 9512171071




No comments:

Post a Comment