પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ નેકનામ ગામમાં વર્ષોથી પિત્રોડા પરિવારનાં કુળદેવીશ્રી બાલવીમાં અને બુટ ભવાની માતાનો મઢ આવેલ છે
જયાં કાર્તિક પૂર્ણિમા પર્વ નિમિત્તે સમસ્ત પિત્રોડા પરિવાર દ્વારા શ્રીબાલવી માતાના મઢ નેકનામ ગામે તારીખ: 027/11/2023 સોમવારે વહેલી સવારથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં આજ બહોળી સંખ્યામાં પિત્રોડા પરિવારનાં કુટુંબી જનોએ ભાગ લઈ હર્ષઉલાસ સાથે આ નવચંડી યજ્ઞપુર્ણ કરવામાં આવ્યો છે
અને ત્યારબાદ સમુહ ભોજનનું પણ અયોજન કરેલ હોય સૌએ સમુહ પ્રસાદ પણ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી..
____________________________________
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact: 9512171071


































No comments:
Post a Comment