Friday, February 23, 2024

શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી દ્વારા જ્ઞાતિબંધુ માટે વાડીએ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો..

શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી દ્વારા જ્ઞાતિબંધુ માટે વાડીએ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો..


શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી દ્વારા સોરઠીયા લુહારજ્ઞાતિ વાડીએ તારીખ: 22-02-2024 ગુરૂવાર ના રોજ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો 


જેમાં સવારે 09:00 વાગ્યે લુહાર સમાજ મોરબી જ્ઞાતિબંધુ દ્વારા સમુહ વિશ્વકર્મા પુજન કરી મહા આરતી કરવામાં આવી ત્યારબાદ સવારે 11:00 વાગ્યે સમુહજ્ઞાતિ ભોજન મહાપ્રસાદનો તમામ સોરઠીયા લુહાર સમાજ મોરબીનાં જ્ઞાતિબંધુઓ એ ભાગ લઈ આ પ્રસંગને દીપાવી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવવામાં સહભાગી બની શ્રી વિશ્વકર્મા પ્રભની જયંતિની ઉજવણી કરવામાં આવી,
 

આ પ્રસંગને દિપાવવા માટે શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળના ટ્રસ્ટ મંડળ સભ્યો, યુવક મંડળના સભ્યો સાથે મહિલા મંડળની બહેનોએ પણ ભારે જહેમત ઊઠાવી હતી.

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)

No comments:

Post a Comment