લુહાર સમાજ મોરબી અગ્રણી સ્વ: વિઠ્ઠલભાઈ પોપટભાઈ મકવાણા પરિવાર તેમના જયેષ્ઠ પુત્ર રાજેન્દ્રભાઈ (રાજુભાઈ) મકવાણા તથા નાના પુત્ર વિપુલભાઈ મકવાણા તથા પૌત્ર શ્રી આશિષ રાજેન્દ્રભાઈ જેમના મોરબી 2 (Unique Displey ઇન્ડસ્ટ્રીઝ વારા)
મોરબી સ્થિત નવા બંગલે તારીખ: 24/10/2024 ગુરૂવારનાં પાવન દિવસે વાસ્તુયજ્ઞ યોજાયો હતો, તથા વિશ્વકર્મા પ્રભુની પ્રિય પુત્રી ભગવતી શ્રી રાંદલ માતાજીનો અનુપમ શણગાર સજાવી (લોટા તેડવા) ઝાંખી રખાઈ હતી..
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
કોન્ટેક્ટ : 09512171071












No comments:
Post a Comment