વિશ્વકર્મા મહાસભા-ગુજરાત પ્રદેશની મહાસતી લોયણમાતા મંદિર, આટકોટ,તા. જસદણ, જી.રાજકોટ ખાતેની મીટીંગ કોરોના વાયરસની મહામારીને લઇને ગુજરાત સરકાર દ્વારા આપવામા આવેલ આદેશ મુજબ તા. ૧૫/૩ થી ૩૧/૩/૨૦૨૦ સુધી શાળા,કોલેજ,સિનેમાગૃહો વગેરે બંધ રાખવાનુ તેમજ સામાજીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા યોજાતા મેળાવડા ન યોજવાના કરેલ અનુરોધને અનુલક્ષીને જયાં સુધી કોરોનાનો પ્રકોપ ઓછો ન થાય અને આગેવાનો દ્વારા મીટીંગ માટેની નવી તારીખ નક્કી ન થાય ત્યાં સુધી આ વિશ્વકર્મા મહાસભાની પ્રદેશ કાર્યકરણીની બેઠક મુલતવી રાખવામાં આવે છે.
બીજી તારીખ મુકરર થયેથી આપ સૌ વિશ્વકર્મા બંધુઓને ફોન અને મેસેજ દ્વારા જાણ કરવામા આવશે.
રમેશભાઇ વાઘેલા-mo.9979055155
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી-અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા
દુર્લભજીભાઇ મકવાણા-mo.9909728002
પ્રદેશ અધ્યક્ષશ્રી-વિશ્વકર્મા મહાસભા-ગુજરાત પ્રદેશ
જે પી રાઠોડ-પ્રમુખશ્રી-mo.9427238840
નારાણભાઇ ડોડીયા-મંત્રીશ્રી-mo.9979999751
શ્રી મહાસતી લોયણદેવ સમસ્ત લુહાર સુથાર સમાજ ટ્રસ્ટ
Alvs india ન્યુઝ
લુહાર / સુથાર સમાજ સમાચાર પત્ર

No comments:
Post a Comment