Wednesday, April 15, 2020

"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ" વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર કમીટી મંડળ દ્વારા સમસ્ત લુહાર સમાજ ને સંદેશો




"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ"
વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર કમીટી મંડળ દ્વારા સમસ્ત લુહાર સમાજ ને સંદેશો

સ્નેહી શ્રી........ 
વતઁમાન વૈશ્વિક મહામારી કોરોના ને કારણે  આપણા દેશમાં તારીખ  3  મે  સુધી લોકડાઉન કડક પણે અમલ કરવા માં આવ્યુ છે. 
       વધતાં જતા કેસ ને કારણે ડોક્ટરો અને નસઁ તેમજ સ્વયં સેવકો ત્થા પોલીસ કમઁચારી ઓ પર કામ નુ સખ્ત ભારણ છે......આ લીધે તે લોકો ની તબિયત જોખમ મા મુકાઇ શકે છે....
     આ લોકડાઉન ઘણું જ સખ્ત છે.... આ સમયે  આપણી સહુ ની ફરજ બને છે કે ભલે આપણે એ લોકો ને ઉપયોગી ન થઈ શકીએ  પરંતુ આપણી બેદરકારી થી એમનું કામ વધે નહી એ ધ્યાન આપણે રાખી શકીએ.....
     આનો સચોટ ઉપાય એક જ છે  કે આપણે ઘર માં જ રહીએ ફક્ત અને ફક્ત ઘર માં  જ  રહીએ......અને સરકારી સુચના ઓ નું કડક પણે પાલન કરીએ....
   તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તથા સફાઇ કામદારો ત્થા પોલીસ કમઁચારી ઓ  નુ ઋણ આપણી પર સદાય ને માટે રહેશે....

"સહુ નો સંગાથ જ્ઞાતિ નો વિકાસ "

"સહુ ની કાળજી સમાજ કોરોના મુકત "

"જીવન છે તો જિંદગી  છે "

"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ"
વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર
કમીટી મંડળ


ALVS India ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071



No comments:

Post a Comment