લુહાર રીશી પરેશભાઈ કવૈયાએ હાલ માર્ચ 2020મા લેવાયેલ ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા આપેલ જેમાં રીશી કવૈયાએ જ્વલંત સફળતા મેળવી 99.56 P.R. માર્કસ સાથે ઉત્તિર્ણ થતા તેમણે પોતાની સ્કુલ શ્રી મુરલીધર વિર્ઘાલય - રાજકોટ ખાતે સ્કુલ લેવલે બીજા ક્રમાંકે પાસ થઈને પોતાનું
તેમજ માતા-પિતા અને સમગ્ર લુહાર સમાજ નુ ગૌરવ વધાર્યું છે જે રીશી કવૈયા ને તેમની સ્કૂલ તરફથી તેમજ તેમના મિત્રો -સગા સંબંધીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર લુહાર સમાજ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તેમજ જીવનમાં આગળ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071


Khub Khub hardik abhinandan
ReplyDelete