મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ ટાઉનહોલ ખાતે યોજાયો. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રીશીશપાલજીએ હાજરી આપી.
જેમાં મોરબીના અનેક યોગ ટ્રેનરો, યોગકોચ, ડોકટર, વીઆઇપી મહેમાનો તથા મોરબીની જનતાએ લાભ લીધો.
જેમાં આપણા મોરબી લુહાર જ્ઞાતિના રાજભાઈ ભુપતભાઇ પરમારનું મોરબી ખાતે આયુર્વેદનો પ્રચાર તથા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ માટે સન્માન કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સાથે રાજભાઈએ સંવાદ કર્યો અને લુહારજ્ઞાતિ તથા અન્યલોકોને વિનામૂલ્યે યોગ શીખવાડવા માટે અપીલ કરી અને તેમની અપીલના પ્રતિઉત્તરમાં થોડા જ સમયમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેમને યોગ તાલીમ આપવામાં આવશે
અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ રાજભાઈ પરમાર થોડા જ સમયમાં બધાને આયુર્વેદની સાથે યોગ પણ શીખવશે.
No comments:
Post a Comment