Thursday, May 6, 2021

સંત શ્રી મહાત્મા મૂળદાસ બાપા સેવાશ્રમ ટ્રસ્ટ સાવરકુંડલા તરફથી ઓક્સિજન બાટલા તથા કીટ ફ્રી ઓફ માં આપવામાં આવશે.




કોરોના ની મહામારી ચાલી રહી છે અને ઓક્સિજન ની ખુબજ જરૂરિયાત પડી રહી છે ત્યારે ઓક્સિજન મળતો નથી જેના કારણે ઘણા લોકો મરણ થઈ રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણા લુહાર સમાજ તરફ થી જે કોઈ ને ઓક્સિજન કીટ તેમજ ઓક્સિજન બાટલા ની જરૂરિયાત હોય તો તેમને આપણા લુહાર સમાજ તરફ થી ઓક્સિજન બાટલા તથા કીટ ફ્રી ઓફ માં આપવામાં આવશે તો જેમને ઓક્સિજન કીટ જરૂર હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો
ઓક્સિજન બાટલો તેમજ કીટ ના ડિપોઝિટ પેટે રૂ.5000/- આપવાના રહેશે જે રકમ ઓક્સિજન બાટલો તેમજ કીટ પરત આપશો ત્યારે તેમને પરત આપી દેવામાં આવશે.


આ સેવાયજ્ઞમાં સ્વૈચ્છીક સહયોગ રાશિ અર્પણ કરવા ઈચ્છતા દાતા આવકાર્ય છે.

લુહાર જ્ઞાતિ સમાજ સાવરકુંડલા
મનુભાઈ ચુડાસમા.       9499750663
કનુભાઈ સોલંકી          9427555632
બકુલભાઈ ચુડાસમાં     9824943800
અલ્પેશભાઈ મકવાણા  9427748077
સુરેશભાઈ કારેલીયા     9409077485                       




નોંધ :  ઓક્સિજન કીટ લેવા આવો ત્યારે ડોક્ટરશ્રી નો દર્દીને ઓક્સિજન કીટ આપવા માટે નો લેટર તથા આધાર કાર્ડ તથા ડિપોઝિટ રૂપિયા 5,000  સાથે લાવવા. જે રકમ ઓક્સિજન કીટ જમાં કરાવ્યે પરત આપવામાં આવશે

લુહાર સમાચાર
કોન્ટેક - 9512171071
Email - alvsindia@gmail.com

No comments:

Post a Comment