Saturday, July 3, 2021

લુહાર જ્ઞાતિ ના શ્રી દેવતણખી દાદા તથા શ્રી લીરલબાઈ ની ચેતન સમાધી ની જગ્યા મજેવડી તરફથી સમસ્ત લુહાર સમાજને અગત્યની સુચના...

લુહાર જ્ઞાતિ ના શ્રી દેવતણખી દાદા તથા શ્રી લીરલબાઈ ની ચેતન સમાધી ની જગ્યા મજેવડી તરફથી સમસ્ત લુહાર સમાજને અગત્યની સુચના...

તસ્વીર - પત્રકાર મયુર રાઠોડ સાવરકુંડલા

હાલ માં સમગ્ર દુનિયામાં કોરોના -19 ની મહામારી ચાલુ હોય અને સરકાર શ્રી ના આદેશ અનુસાર તા.૧૨-૦૭-૨૧ ના રોજ અષાઢી બીજ ઉજવવાનો કાર્યક્રમ બંધ રાખેલ છે જે અંગેની નોંધ સર્વે જ્ઞાતિ બંધુઓ એ લેવી


અષાઢી બીજના દિવસે ભક્તો માટે બપોરે ૩:૦૦ વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે જે દરમિયાન સરકાર શ્રી ની ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે

નોંધ : ધાર્મિક વિધિ પુજારી શ્રી દ્વારા સંપન્ન કરવામાં આવશે

ઉપરોક્ત સૂચના દેવતણખી દાદા તથા લીરલબાઈ ની જગ્યા મજેવડી ટ્રસ્ટી મંડળ દ્રારા જાહેર કરાઈ છે

લુહાર સમાજ સમાચાર
રિપોર્ટર મયુર રાઠોડ સાવરકુંડલા દ્વારા

આ સમાચારના પોન્સેર છે..


















No comments:

Post a Comment