ગુજરાતના પ્રસિધ્ધ યુવા કથા વક્તા શાસ્ત્રીશ્રી નિખીલ મહારાજ (મોરબી વાળા) ની કથા હાલ હરિદ્વાર તારીખ: 25/09/2021 થી 01/10/2021 સુધી ચાલી રહી છે
તેમની આ સુંદર અને સેવાકીય ભગીરથી કાર્ય માટે લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના સંપૂર્ણ ટીમ તેમનું અભિવાદન કરી અભિનંદન પાઠવે છે તેવું લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજભાઈ રાઠોડ) અને પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા એ મિડીયા યાદીમાં જણાવ્યું છે
લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com









No comments:
Post a Comment