શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી અંતર્ગત સંચાલિત શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિ મોરબી દ્વારા શ્રી મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબી માટે વિચાર ગોષ્ઠિ નું આયોજન તારીખ: 29/04/22 ને શુક્રવારના રોજ કરાયું હતું
જેમાં લુહાર સમાજ વિર્ધાથી માટે નોટબુક વિતરણ અને તેમના ખર્ચ સંબંધિત ફંડ ફાળા બાબતે અગત્યની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જૉકે આ પ્રસંગે મોરબી નિવાસી શ્રી રાજેશભાઇ હરજીવનભાઈ પરમાર (ખોડિયાર ફેબ્રીકેશન - રફાળેશ્વર જીઆઈડીસી) તરફથી ફંડપેજ માટે ફાળો અપાયો હતો જ્યારે ઉપસ્થિત બીજાં જ્ઞાતિજનો તરફથી પણ ફંડ લખાવવામાં આવેલ તથા મિટિંગ બાદ ભોજનનું પણ અયોજન કરવામાં આવેલ
આ નોટબુક વિતરણ માટે પરેશભાઈ પઢારિયા, જીતેન્દ્રભાઇ રાઠોડ, જીજ્ઞેશભાઈ મકવાણા, દિપકભાઈ પિત્રોડા તથા ચેતનભાઈ મકવાણા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Cell - 9512171071














No comments:
Post a Comment