લુહાર સુથાર પંચાલ સમાજ જ્ઞાતિગૌરવ શ્રી બળવંતભાઈ મિસ્ત્રી પરમાર (મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર ,વૈદ્યાનિક અને સંસદીય બાબતોના માન. કેબીનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના અધિક અંગત સચિવ, વર્ગ-૧)- ગાંધીનગર દ્વારા આપણા સમાજના બંને છાત્રાલયો ભાવનગરની ગત તા.૧૦-૦૭-૨૨ ને રવિવારે શુભેચ્છા મુલાકાત લીધી હતી
શ્રી બળવંતભાઈ મિસ્ત્રી દ્વારા પી સી પરમાર છાત્રાલય ખાતે કરેલ રુ.૧૧૦૦૦/-( અગિયાર હજાર) નું કરેલું તિથિ ભોજનદાન બોર્ડિંગનાં પ્રમુખશ્રી આશિષભાઈ રાઠોડ તથા હોદ્દેદારો સાથે ભૂતકાળમા પોતે રહેલા તેની ગાથા વર્ણવેલ.
લુહાર સમાજ સમાચાર
માહિતી : શ્રી પી.સી.પરમાર છાત્રાલય
રિપોર્ટ બાય : ભરતભાઈ રાઠોડ - વિશ્વકર્મા ટુડે ભાવનગર
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com















No comments:
Post a Comment