Monday, December 16, 2024

મહુવા (જી.ભાવનગર) ખાતે વિશીષ્ઠ વેવિશાળ(પસંદગી) સમારોહનું આયોજન..



મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ મંડળ દ્વારા  શ્રી છગનભાઈ હરસોરા લુહાર જ્ઞાતિની વાડીમાં આગામી દિવસોમાં એક વિશિષ્ઠ પ્રકારના વેવિશાળ (પસંદગી) મેળાનું આયોજન કરવામાં આવનાર છે.જેના માટે વાલીશ્રીઓએ દિકરા/દીકરીનો બાયોડેટા મોકલવો.પરંતુ એક નિયમ એવો રાખવામાં આવેલ છે જે દિકરાનો બાયોડેટા મોકલશે તેમણે ફરજીયાત દિકરીનો બાયોડેટા આપવાનો રહેશે. તો જ દિકરાનો બાયોડેટા સ્વીકાર કરવામાં આવશે. પોતાની દિકરી ના હોય તો પરિવાર અથવા એમના સગા સબંધીમાંથી આપશે તો પણ ચાલશે. જેમને સામસામે ન કરવુ હોય તો ક્રોસ વેવિશાળ કરવાની ગોઠવણ કરી આપવામાં આવશે.


નોંઘ : આ વેવિશાળ સમારોહનો હેતુ એક માત્ર એ છે કે હાલ જે વેવિશાળની સમસ્યા છે તેમાંથી વાલીશ્રીઓની ચિંતા હલ થાય અને યોગ્ય પાત્ર મળે તેવો છે.


બાયોડેટા મોકલવા તથા માહિતી માટે સંપર્ક
મહેશભાઈ પરમાર - મો.૯૪૨૬૪૬૪૨૬૮
પીયૂષ લુહાર - મો.૭૦૪૮૪૩૨૧૬૫
અરવિંદભાઈ ડોડીયા (વિજપડી)  - મો.૯૯૨૫૯૯૪૨૫૯
જયંતીભાઇ કવા - મો.૯૮૨૪૮૨૦૦૧૧

લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071


No comments:

Post a Comment