સમસ્ત લુહાર સમાજના આસ્થાનું પાવન કેન્દ્ર એટલે સમર્થ સંત શ્રી દેવતણખીબાપા નું સમાધી સ્થળ પાવન ધામ મજેવડી.
જ્યાં સંત શ્રી દેવતણખીધામ ટ્રસ્ટી મંડળ દ્વારા મજેવડીમાં હાલ સમાજ ઉપયોગી અને સામાજિક દ્રષ્ટિકોણ ને ધ્યાને લઈને નવા નૂતન સંકુલનું બાંધકામ સમાજના દાતાશ્રી ઓનાં મળેલ અનુંદાન થકી ચાલું કરેલ છે..
અને આ કામગીરીને વેગવંતી અવિરત ચાલું રાખવા સંત શ્રી દેવતણખીધામ ટ્રસ્ટી મંડળ દ્વારા સમાજના દાનવીરશ્રી ઓ તથા સમગ્ર સમાજના જુદા જુદા ગામ, શહેર મંડળના પદાધિકારી, ટ્રસ્ટીશ્રી, સમાજ શ્રેષ્ઠિશ્રીઓ, સમાજના આગેવાન ભાઈઓ તથા બહેનો, ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો, સામાજિક સેવામાં જોડાયેલ ભાઈઓ બહેનો, સમાજના સર્વ મિડિયા તંત્રીશ્રી તથા પત્રકારો, જ્ઞાતિના ઉચ્ચ અધિકારીઓ તથા નાના મોટા સૌ જ્ઞાતિજનોને આપની યથા શક્તિ દાન આપી, સમાજની એકતા તથા સમાજ ઉપયોગી થાવ તેવા શુભ હેતુ થી
સવેચ્છીત ફાળો નોંધાવે તેવી સંત શ્રી દેવતણખીબાપા ના સમાધી સ્થળ પાવન ધામ મજેવડી નાં ટ્રસ્ટ મંડળ દ્વારા સમાજને અપીલ કરવામાં આવેલ છે..
નોંધ: આપ online પણ આપનું દાન નોંધાવી શકો છો..
જે સંસ્થા 80G નું પ્રમાણપત્ર ધરાવે છે, તેઓ ને આપની દાનની રકમનો ચાલું નાણાકીય વર્ષમાં ઇંકમટેક્ષ માંથી નિયમ મુજબ કપાતનો લાભ મેળવી શકે છે.
બેંક ખાતાનું નામ :
શ્રી મજેવડી ગામે લુહારજ્ઞાતિ ની દેવતણખીબાપા તથા લિરલબાઈ ની જગ્યાં
બેંકનું નામ :
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા - શાખા મજેવડી
બેંક ખાતા નંબર :
36328319087
IFS કોર્ડ :
SBIN0060067
MICR કોર્ડ :
362002518
વધુ માહિતી માટે સંત શ્રી દેવતણખીધામ ટ્રસ્ટી મંડળનો સંપર્ક કરવો.
મોં.- 8460023732 / 7043425125 / 9825078976 / 9601649650 / 9998110535 / 9925771201
_____________________________________
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 09512171071














No comments:
Post a Comment