મુળ ઢુંઢીયા પિપળીયા ગામના અને હાલ રાજકોટ રહેતા ગોવિંદભાઈ કાનજીભાઈ સોલંકી
તેમજ તેમના પુત્રો વિનોદભાઈ, સંજયભાઈ, મહેન્દ્રભાઈ તથા તેમના સોલંકી પરિવાર દ્વારા તેમના માતાજીના મઢ ગામ ઢુંઢીયા પીપળીયા, તા. વડીયા (દેવડી) જિલ્લો અમરેલી ખાતે નવચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com






No comments:
Post a Comment