કોરોના મહામારી મા ગરીબો નુ દુઃખ ને પોતાનું સમજી ભુખ્યા પરિવાર ને અનાજની કીટ ઘરે ઘરે જઈ ને કીટ આપેલ છે તો એવા સુરેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ વારા રાજુભાઈ પિત્રોડા નો આજે જન્મ દિવસ
કોરોના મહામારી મા ગરીબો નુ દુઃખ ને પોતાનું સમજી ભુખ્યા પરિવાર ને અનાજની કીટ ઘરે ઘરે જઈ ને કીટ આપેલ છે તો એવા મહાન કાર્ય કરતા રાજુભાઈ પિત્રોડા નો આજે જન્મ દિવસ નિમિતે સમસ્ત લુહાર સમાજને સંદેશો પાઠવ્યો છેકે.....
રાજુભાઈ પિત્રોડાના મુખેઃ-
મારા આયુષ્યના "૫૨" વર્ષ પૂર્ણ કરી "૫૩" માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છું ત્યારે હું હદય પૂર્વક મારા પરિવારજનો, સગા-વ્હાલા, સ્નેહીવડીલ બંધુઓ, સમાજના ટ્રસ્ટીશ્રીઓ તથા વ્હાલા મિત્રોઓનો આદર પૂર્વક આભાર વ્યક્ત કરતા ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું જે રીતે આપ સર્વેના આશીર્વાદ અને સહકાર જે રીતે મળેલ છે તે રીતે ભવિષ્યમાં પણ મળતો રહે તેવી આશા અકક્ષા સાથે...
લી.
રાજેશભાઈ પી. પિત્રોડા તથા પિત્રોડા પરિવાર ગોંડલ પ્રમુખ શ્રી જે. પી. પિત્રોડા (સુરેશ્વર) ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ ઉપ પ્રમુખ શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ ગોંડલ
ઉપપ્રમુખ શ્રી દેવતણખી બાપાની જગ્યા મજેવડી
કારોબારી શ્રી દેવતણખી બાપાના જન્મ સ્થળ બોખીરા પોરબંદર
કારોબારી શ્રી રાષ્ટ્રીય કાર્યકરણી સભ્ય ન્યૂ દિલ્લી
હાલ કોરોના મહામારીના સમયમાં આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રીના લોકડાઉનના આદેશોનું ચુસ્ત પણે પાલન કરી આપ સૌનુ જીવનએ જ સો પરિવારની સાચી સંપત્તિ છે માટે ઘરમાં રહો સાવચેત રહો અને સ્વસ્ત રહો એવી સુરેશ્વર મહાદેવ ને પ્રાથના....
આપ સર્વે ને રાજેશભાઈ પિત્રોડા પરિવાર તથા સુરેશ્વર ગ્રુપ ના મહાદેવ હર.....
સાથે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર એન્ડ ચેનલ) પરિવાર તરફથી પણ આપને જન્મ દિવસની શુભકામનાઓ...


No comments:
Post a Comment