વિશ્વકર્મા સમાજ ના સુથારી કામ કરતા ભાઈઓ માટે ગુજરાત લેવલે વિશ્વકર્મા વંશજ સુથાર કામદાર સંઘ એક સંગઠન બની રહ્યું છે જે વિશ્વકર્મા વંશજ હોય ને સુથારી કામ કરતા હોય એવા ભાઈઓ માટે પ્રવૃત્તિઓ કરશે.વિશ્વકર્મા સમાજની લગભગ ૮૦ લાખ જેટલી જનસંખ્યા છે ગુજરાતમાં એમાંથી ૨૨ લાખ જેટલા ભાઈઓ સુથારી કામ કરે છે.ગુજરાતમા સુથારી કામ કરતા ભાઈઓ અસંગઠિત ક્ષેત્રના કામદાર ગણાય.આપણને સરકારી લાભ મલે તથા આર્થિક રીતે પગભર બની શકે અને પરિવાર નો પણ વિકાસ થાય એવી વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરવી એ જ મુખ્ય ધ્યેય માટે આ સંગઠન માં જોડાવવા માટે નીચે આપેલી લિંક પર થી જોડાઈ શકાય છે...
https://forms.gle/Hrn8YSM9EgNvMcMU6
એવું અશ્વિનભાઈ એન સુથાર , પ્રમુખ , વિશ્વકર્મા વંશજ સુથાર કામદાર સંઘએ ALVS ઈન્ડિયા ન્યુઝ સમાચાર યાદી માં જણાવ્યું હતું
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર & ચેનલ
કોન્ટેક - 9512171071
No comments:
Post a Comment