સમસ્ત લુહાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળ બોખીરા ધામે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન દર અમાસ પછીના રવિવારે હોય છે
સાથે સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળ બોખીરા ધામના ટ્રસ્ટી મંડળ તથા કારોબારી અને યુવક મંડળ તરફથી સમસ્ત લુહાર સમાજને નુતન વર્ષાભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે...
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com











No comments:
Post a Comment