સાવરકુંડલા શ્રી લુહાર જ્ઞાતી સમાજ વાડી ખાતે શ્રી મુળદાસ યુવક મંડળ દ્વારા સ્વ. પુષ્પાબેન વનમાળીભાઇ મકવાણા ની વાર્ષિક પુણ્યતિથિ એ સ્મરણાંજલિ નિમિત્તે
શ્રી મુળદાસ યુવક મંડળ ને કાર્તિક સુદ ૧૧!! ના રોજ સંત શ્રી મહાત્મા મુળદાસજી ની જયંતિ ઉત્સવ નિમિત્તે જ્ઞાતિ સમુહ ભોજન પ્રસાદ માં કાયમી મુખ્ય દાતાશ્રી વનમાળીભાઇ દુર્લભજીભાઇ મકવાણા તરફ થી માતબર રકમ નું અનુદાન અર્પણ કર્તા સાવરકુંડલા માં શ્રી મુળદાસ યુવક મંડળ તથા
લુહાર સમાજ સમાચાર બ્લોગ
રિપોર્ટર મયુર રાઠોડ સાવરકુંડલા
આપના લુહાર સમાજ લક્ષી લેખ અને આ સમાચારો માટે નાં મંતવ્યો આવકાર્ય છે
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com








No comments:
Post a Comment