Friday, September 24, 2021

સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ માં ગુજરાત રાજયના પાંચ વિર્ધાથીઓ અવ્વલ આવેલા જેમાંની એક લુહાર યશસ્વી હિતેશભાઈ હાંસોરા અવ્વલ...




રાજકોટ ખાતે લેવાયેલ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ માં ગુજરાત રાજયના પાંચ વિર્ધાથીઓ અવ્વલ આવેલા જેમાંની એક મોરબી જિલ્લાનાં વાંકાનેર શહેર ખાતે રહેતા હિતેશભાઈ દામજીભાઈ હાંસોરાની પુત્રી યશસ્વી પોતાનાં નામ મુજબ યશકીર્તિ ફેલાવી 87.63 ટકા સાથે ઉતીર્ણ થૈ ગુજરાત રાજ્ય લેવલે ચોથા ક્રમે અને ભારત દેશ લેવલે નવમાં ક્રમે ઉતીર્ણ થઈ પોતાનાં માતા પિતા પરિવાર સાથે સમસ્ત લુહાર સમાજનું ગૌરવ વધાર્યું છે


ત્યારે લુહાર સમાજ સમાચાર ન્યૂઝ ટીમ અને લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના મોરબી જિલ્લા અને વાંકાનેર તાલુકા ટીમ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હાંસોરા દ્વારા તેમને લુહાર સમાજ વિર્ધાર્થી રત્ન એવોર્ડ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે...

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com









No comments:

Post a Comment