Wednesday, September 22, 2021

કવિ લેખક એવા સ્વર્ગવાસ.."કરસનદાસ" લુહાર ને પૂજ્ય મોરારીબાપુ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના નિવાસસ્થાન પધારેલ...



આપણા સમાજના કવિ લેખક એવા સ્વર્ગવાસ.."કરસનદાસ" લુહાર ને પૂજ્ય મોરારીબાપુ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના નિવાસસ્થાન પધારેલ


ત્યારે આપણા સમાજમા એક નોંધ લેવા જેવી છે કે સમાજમાં આવા અનેક વિરલાવો થઈ ગયા અને છે કવિ કવિતાઓ તથા સાહિત્ય અને લેખક તરીકે મોટું નામ કરી ગયા ત્યારેજ મહુવામા તેમના નિવાસસ્થાને, જો પુજ્ય મોરારિબાપુ જેવા મહાન વિભૂતિ નોંધ લઈ શકતા હોય તો આ સમાજને બોધપાઠ લેવો જોઈએ આ માધ્યમને ઓળખો અને તેની સાથે ચાલો.


કવિ લેખક એવા સ્વર્ગવાસ.."કરસનદાસ" લુહારને લુહાર સમાજ સમાચાર બ્લોગ અને ચેનલની તમામ ટીમ મેમ્બર અને લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" દળ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ...

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com







No comments:

Post a Comment