શ્રી સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિ ગાંધીધામ દ્વારા કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ વધે (યુમિનીટી) ની હોમીયોપેથીક દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લુહાર સમાજ ના જાણીતા ડોક્ટર દંપતિ ડો. દશૅન પિત્રોડા અને ડો. કિન્નરી પિત્રોડા દ્વારા વિશેષ સેવા પ્રઘાન કરી હતી આ કેમ્પમાં બહોળી સંખ્યામા જ્ઞાતી જનોએ લાભ લીઘો અને સાથે જ્ઞાતી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેલ જે મા લુહાર સમાજ ના પ્રમુખ શ્રી સુર્યકાંત હરસોરા, મંત્રી જંયતભાઈ મકવાણા ટ્રસ્ટી હરેશભાઈ સિધ્ધપુરા, પૂર્વ કાઉન્સિલર રતીલાલ પરમાર, યુવા પ્રમુખ કિશોરભાઈ પરમાર, તેમજ મિડિયા જગતના અગ્રણી કચ્છ લુહાર શક્તિ સમાચારપત્ર ના મા.તંત્રીશ્રી પિત્રોડા શૈલેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા જયારે સ્થાનીક જ્ઞાતિ જનોએ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક - +919512171071



No comments:
Post a Comment