Thursday, August 26, 2021

सर्व विश्वकर्मा शिल्पकार संगठनों के प्रतिनिधियों द्वारा आयोजित कार्यक्रम का समापन, विश्वकर्मा समाज ही साकार करेगा आत्मनिर्भर भारत की संकल्पना।




सर्व विश्वकर्मा शिल्पकार समाज के संगठनों के प्रतिनिधियों द्वारा आयोजित बैठक सर्किट हाउस में विश्वकर्मा वंशज राज्यसभा सांसद व ओबीसी मोर्चा के राष्ट्रीय प्रभारी श्री रामचंद्र जी जांगड़ा जिसमें श्री किशोरभाई चौहान विधायक बेजलपुर, श्री जगदीशभाई पंचाल विधायक निकोल एवं श्री भगवानदास पांचाल वाइस चेयरमैन गुजराती स्टेट ट्रांसपोर्ट कॉरपोरेशन विशेष अतिथि उपस्थित रहे
अखिल भारतीय विश्वकर्मा शिल्पकार के राष्ट्रीय महासचिव श्री कालूराम लोहार द्वारा कार्यक्रम आयोजन व संचालन किया गया l


समाज के विभिन्न संगठनों के उपस्थित प्रतिनिधियों द्वारा मुख्य अतिथि श्री रामचंद्र जांगड़ाजी व विशेष अतिथियों का प्रतिमा, साफा, साल, फूलों की माला बुके आदि देकर भव्य स्वागत किया गया l


कार्यक्रम की बैठक को संबोधित करते हुए सांसद श्री जांगड़ाजी ने कहा कि विश्वकर्मा समाज ईमानदारी के साथ देश के विकास में महत्वपूर्ण योगदान देने के बावजूद समाज के विकास के लिए किसी भी राजनीतिक दल ने न तो कोई सकारात्मक कार्य किया और ना कभी किसी सदन में आवाज उठाई राज्यसभा सांसद निर्वाचित होने के बाद उन्होंने पहली बार देश के उच्च महापंचायत राज्यसभा में शिल्पकारो की आवाज उठाई जिससे देश का शिल्पकार विश्वकर्मा समाज काफी उत्साहित है l


निर्माण से जुड़ा यह समाज कभी भी विध्वंसक नहीं रहा ना कभी अपने अधिकारों के लिए भी आंदोलन या धरना प्रदर्शन नहीं किया l


विश्वकर्मा समाज को अपने सामाजिक, आर्थिक, राजनीतिक ,विकास की जरूरत है परंतु यह सब तब तक संभव नहीं, जब तक हम सामाजिक ताकत का एकजुट         हो कर प्रदर्शन नहीं करते,  राजनीतिक दलों की नजर में विश्वकर्मा समाज की बड़ी आबादी होने का अवधारणा होनी चाहिए यह बात किशोरभाई चौहान विधायक वेजलपुर ने अपने संबोधन में कहा


श्री कालूराम लोहार ने संबोधन में कहा कि गुजरात में 12% आबादी वाला विश्वकर्मा समाज के विधानसभा में दो ही विधायक है ,जबकि 15% अनुसूचित, अनुसूचित जनजाति आरक्षित वर्ग की  40 से 45 विधायक चुनकर गुजरात विधानसभा में जाते हैं यह बाबासाहेब आंबेडकर की देन है l 


सरकार में आदिवासी, मछुआरो, पशुपालकों के सामाजिक उत्थान के लिए इस वर्ष गुजरात सरकार द्वारा पेश बजट में आदिवासी वनबंधु कल्याण योजना के लिए एक लाख करोड़,कोली पटेल, मछुआरों के उत्थान के लिए सागर खेडू कल्याण बोर्ड के लिए 50 लाख करोड़  पशुपालको के लिए 7.5 हजार करोड़ का बजट आवंटन की घोषणा की l


ग्रामीण व शहरी क्षेत्र में शिल्पकार समाज आर्थिक विकास में योगदान देने वाली इस समाज के साथ सरकार उनके उत्थान हेतु क्यों अनदेखी व सौतेला व्यवहार कर रही है गुजरात सरकार का ध्यान किसान, पशुपालक, मछुआरों, व्यापारी, उद्योगपति, आदिवासी, दलित, अल्पसंख्यक आदि वर्ग के उत्थान हेतु बजट व अन्य संसाधन उपलब्ध करवाती है l क्योंकि यह समाज विधानसभा में प्रभावशाली विधायकों की संख्या बल होने की वजह से अपना प्रभाव डालकर बजट को अपने समाज के हित में ले जाती है


कुछ समय पहले पाटीदार समाज के प्रभावशाली अग्रणी द्वारा पाटीदार समाज का मुख्यमंत्री होना चाहिए वह कोली पटेल समाज के प्रभावशाली नेता के द्वारा मछुआरों के संबंध में बयान देने पर केंद्र की मोदीजी की सरकार ने दो पाटीदार समाज  व एककोली पटेल समाज के  संसद को कैबिनेट मंत्री में शामिल करना पड़ा इस शिल्पकार समाज का कोई नेतृत्व करने वाला नहीं होने की वजह से आवाज आम लोगों की बात को दबाया जाता है शिल्पकार समाज की सभी उपजातियां संगठित होकर विश्वकर्मा कारीगर के टाइटल पर सरकार के सामने एक आवाज तैयार करनी होगी और विश्वकर्मा कारीगर विकास बोर्ड ,मंत्रालय, निगम का गठन करवा कर समाज के शिक्षा, रोजगार व सामाजिक आर्थिक दृष्टि से समृद्धि व सुरक्षा के उत्थान हेतु लड़ाई लड़नी होगी l


सभी पार्टी की सरकारों को इस शिल्पकार समाज के लिए एक प्लेटफार्म तैयार करना होगा बिना प्लेटफार्म के समाज संगठित नहीं हो सकती l
 कालूरामजी लोहार ने अपने संबोधन में संसद श्री रामचंद्र जांगड़ाजी के सामने गुजरात शिल्पकार समाज के हित में अपनी बात रखी l


सर्व विश्वकर्मा शिल्पकार विभिन्न संगठनों के प्रतिनिधियों, उद्योगपतियों, म्युनिसिपल कॉर्पोरेशन के पार्षद श्री दीपकभाई पंचाल, श्रीमती राजेश्वरीबेन पंचाल, श्री मुकेशभाई मिस्त्री,श्रीमती अल्काबेन पंचाल, श्रीमती अल्काबेन मिस्त्री, श्री पथिकभाई पंचाल, तलोद के पार्षद श्री कौशल गज्जर,श्री रमनलाल पंचाल पूर्व वाइस चेयरमैन गुजरात हाउसिंग बोर्ड, श्रीहर्षदभाई पंचाल सेवानिवृत्त न्यायधीश, श्रीराम पांचाल अधिवक्ता,नटवरभाई पंचाल पूर्व राष्ट्रीय का. सदस्य कारीगर प्रकोष्ठ, महेंद्र पंचाल सूरत,अंकितभाई मकवाना पत्रकार,मालवीय लोहार समाज से कालुलालजी लोहार,सम्पतजी लोहार,बाबुलालजी लोहार,भोलीलालजी लोहार,मोहनलाल लोहार,गणेशलालजी लोहार,अमृतलालजी लोहार, स्वर्णकार समाज के अध्यक्ष कमलेशकुमार सोनी,  सोहनलाल सोनी, सतीशजी सोनी, श्रीमती सोनलबेन कंसारा पूर्व पार्षद शिल्पकार महासभा महिला ससंयोजक, इंदरमल प्रजापति कुंभकार महासभा, रविशंकर प्रजापत अध्यक्ष रोहिडा प्रजापत, विश्वकर्मा मंदिर साबरमती के अध्यक्ष बाबूलाल सुथार, के. सी. मिस्त्री, नेनमल सुथार, लालाराम सुथार, दिलीपभाई सुथार, पिछड़ा वर्ग के शुभचिंतक श्री भरतभाई मेवाड़ा सुथार डाकोर मंदिर ट्रस्टी, पी डी मिस्त्री, नवीनभाई सोमपुरा, वीरमाभाई सुथार वाव थराद अग्रणी, गांधीधाम से मोहनलाल जांगिड़ महासभा प्रदेश अध्यक्ष, श्री महावीरजी जांगिड़ महासभा अध्यक्ष अहमदाबाद,अशोकजी जांगिड़,दिनेशजी जांगिड़, मनोजजी जांगिड़, वेदप्रकाशजी जांगिड़, ओमप्रकाशजी जांगिड़, सुमित्राबेन जांगिड़, परसोत्तमजी जांगिड़, कृष्ण कुमार जांगिड़,गज्जर समाज के अग्रणी प्रदेश संयोजक  हरेशभाई गज्जर शिल्पकार महासभा वि. युवा बीग्रेड , हीरेनभाई मिस्त्री, मनोजभाई गज्जर, संजयभाई तलसानिया विश्वकर्मा धर्म प्रचारक, शिल्पकार महासभा के प्रदेश अध्यक्ष भरतभाई कड़िया सतवारा, समाज सचिव कोशिकभाई  सतवारा, सुरेखाबहन सतवारा पत्रकार, कचराभाई कड़िया,अनिलभाई कड़िया, महेशभाई कड़िया, पिंटाभाई कड़िया,भागवतभाई कड़िया, हिमांशुभाई सतवारा सैकड़ों विश्वकर्मा सामाजिक संस्था, सामाजिक अग्रणी एवम विश्वकर्मा समाज के मीडिया के मित्रो,सामाजिक कार्यकर्ता उपस्थित रहे।

लुहार समाज समाचार ब्लोग
कॉन्टैक्ट – 09512171071
Email - alvsindia@gmail.com




Monday, August 23, 2021

પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) લઈને આવી રહ્યું છે વિશ્વકર્મા યુવા વિચાર - વિશ્વકર્માદાદા ના પ્રચાર અને જાગૃતિ અભિયાન માટે ઓન લાઇન પરીક્ષા...





પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ લઈ ને આવી રહ્યું છે.સમાજ વિશ્વકર્મા દાદા વિશે જાગૃતિ આવે અને વિશ્વકર્મા દાદા ના મહિમા નો ફેલાવો થાય તે માટે

● વિશ્વકર્મા યુવા વિચાર ( વિશ્વકર્મા દાદા ના પ્રચાર અને જાગૃતિ અભિયાન માટે ઓન લાઇન પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ.
● જે પણ ટોપ 5 માં આવશે તેમને સંસ્થા તરફ થી ટ્રોફી તેમજ સર્ટી આપવા માં આવશે
● પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021 ના રોજ લેવા માં આવશે
● પરિણામ 17 સપ્ટેમ્બર 2021 ના રોજ જાહેર કરવા માં આવશે
● આ પરીક્ષા માં વિશ્વકર્મા સમાજ ના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે અને 35 વર્ષ સુધી ના ઉમર ના વ્યક્તિ ભાગ લઈ શકે છે
● આ પરીક્ષા માં ભાગ લેવા માટે ઉમેદવારે ઉપર ના પોસ્ટર માં આપેલો "કયું-આર કોડ સ્કેન" કરી ફોમ ભરી નોંધણી કરી શકે છે તથા નીચે આપેલી લિંક ખોલી ફૉમ ભરી નોંધણી કરી શકે છે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfQ7WxS_ipcQbTPWEimN5ttrAIUF2-efvEp-F8XR0C3kov6Kg/viewform

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com



લુહાર સમાજ સમાચાર બ્લોગ લાવ્યું છે લુહાર અને વિશ્વકર્મા સમાજ માટે ખાસ જન્માષ્ટમી ફેસ્ટિવલ ઓફર...

જેમાં આપને મળશે તારીખ: 20 ઓગષ્ટ થી 27 ઓગસ્ટ 2021 સુધી પોન્સરશિપ એડ (જાહેરાત) માં અધતન ડિસ્કાઉન્ટ ઓફર

સમય મર્યાદામાં આપની પોન્સરશીપ એડ બુક કરાવો અને મેળવો અધતન ફાયદો

છ મહિના માટે 3500/- નાં બદલે મેળવો કેવલ 1999/- માં એડ
એક વર્ષ માટે 5499/- નાં બદલે મેળવો કેવલ 2999/- માં એડ

આપની એડ બુક કરાવવા માટે સંપર્ક કરો
હેડ બ્રાન્ચ       - 9512171071
સૌરાષ્ટ્ર બ્રાન્ચ  - 9898438163
ગુજરાત બ્રાન્ચ - 9979241155





આ સમાચાર નાં પોન્સર છે ⤵️











ગુજરાતની લોક ગાયક અને સિંગર આશા કારેલીયાનું ભક્તિમય ભજન જટાળા જોગંદર Asha kareliya official youtube ચેનલ પર આજરોજ રીલિઝ થઈ ચૂક્યું છે, તો જોવાનું નાં ચૂકતા...





મહાદેવના શ્રાવણ માસમાં આશા કારેલીયાનું ભક્તિમય ભજન જટાળા જોગંદર Asha kareliya official youtube ચેનલ પર આજરોજ રીલિઝ થઈ ચૂક્યું છે આ ભજન જોવાનું ચૂકશો નહીં તો તેમના દરેક આલ્બમ સોંગ અને નવા વીડિયો સોંગ જોવા આજેજ  "Asha kareliya official youtube" ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.                                            
ચેનલ સોંગ લીંક - https://youtu.be/a7OgMiN4h08

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email - alvsindia@gmail.com






આ સમાચાર નાં પોન્સર છે ⤵️














Saturday, August 21, 2021

પંચાલ યુવા સંગઠનની અમદાવાદ શહેરની મહીલા મોર્ચાની બહેનો દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી...






કોરોના મહામારી તેમજ કોઇપણ આપદા સમયે હંમેશા ખડે પગે રહી આપણી સેવા અને સલામતી કરતા પોલીસ જવાનોનો આભાર માનવાના ઉદેશ સાથે મહીલા મોર્ચા દ્વારા નિકોલ, ધોડાસર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જેવા વિવિધ પોલીસ સ્ટેશનમાં જઇ પોલીસ સ્ટેશનના પી. આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી. 


જેમાં પંચાલ યુવા સંગઠનના મહીલા મોર્ચાના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જાગ્રુતિબેન પંચાલ,મહીલા મોર્ચાના ગુજરાત પ્રદેશ મહામંત્રી, જીનલબેન પંચાલ,  ધોડાસર પ્રમુખ સુનીતાબેન પંચાલ, નરોડા પ્રમુખ, મોક્ષાબેન પંચાલ, મનીષાબેન પંચાલ તેમજ મહીલા મોર્ચાની બહેનો હાજર રહ્યા હતા.


લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com


આજેજ આપની પોન્સરશિપ બુક કરાવો.


આ ન્યૂઝ નાં પોન્સર છે...⤵️









વિશ્વકર્મા સમાજ માટે શ્રી વિશ્વકર્મા હેલ્પ લાઈન ગ્રુપ શરૂ થવા જઇ રહ્યું છે સમાજ ને શૈક્ષણિક અને આર્થિક કારણોસર પડતી અડચણો માં મદદરૂપ એક અનોખું ગૃપ...







વિશ્વકર્મા સમાજ માટે શ્રી વિશ્વકર્મા હેલ્પ લાઈન ગ્રુપ શરૂ થવા જઇ રહ્યું છે

સૌ મિત્રો જોડાઈએ સમાજ ને શૈક્ષણિક અને આર્થિક કારણોસર પડતી અડચણો માં મદદરૂપ થઈએ

દરેક સભ્યો ને વિનંતી આપડે આ ગ્રુપની શરૂઆત ૧૭ સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ શરૂ કરવાની હોઈ તો જે પણ સભ્યો તેમના સગા સંબંધી મિત્રવર્ગ ને ગ્રુપ સાથે જોડાવા માંગતા હોઈ સેવાના ભાગીદાર થવા માંગતા હોઈ તો આપેલ નંબર ને સંપર્ક કરી તમામ પ્રકાર ની માહિતી મેળવી અને સભ્ય બની શકો છો આપડે ૧૭ સપ્ટેમ્બર પહેલા ૧૦૦ સભ્યો પૂર્ણ કરવાના છે તો દરેક સભ્યો સાથ સહકાર આપશો જી સભ્ય બનવા માટે કોઈપણ પ્રકાર ના નાણાં લેવામાં આવતા નથી
આ ગ્રુપ ફક્ત વિશ્વકર્મા સમાજ માટેજ બનાવવા માં આવ્યું છે અન્ય કોઈ સમાજ ને લાભ મળશે નહી 


સમાજના જે પરિવાર ને આર્થિક મદદ ની જરૂર હોઈ ત્યારે જ દરેક સભ્યો સેવાની રકમ ફરજિયાત આપવાની રહેશે અન્યથા આપવાની રહેશે નહી ગ્રુપ કોઈપણ પ્રકારના નાણાં ભેગા કરશે નહી

- અમુક પ્રકારના નિયમો. 
- કેવી રીતે સહાય કરવી.
- કેટલી સહાય મળશે.
- કોને સહાય મળશે.
- શું શું આધાર પુરાવા આપવાના રહેશે.
- વગેરે વગેરે માહિતી ગ્રુપ શરૂ કર્યા પેહેલા નક્કી કરવામાં આવશે

વિશ્વકર્મા હેલ્પ લાઈન ગૃપમાં જોડાવવા માટે તથા વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરો મોબાઇલ નંબર - 6355975485

આ ગૃપમાં આપ પણ જોડાવો અને બીજાં પાંચ સભ્યોને પણ જોડો - લુહાર સમાજ સમાચાર બ્લોગ પરિવાર...

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com


લુહાર સમાજ સમાચાર બ્લોગ લાવ્યું છે લુહાર અને વિશ્વકર્મા સમાજ માટે ખાસ જન્માષ્ટમી ફેસ્ટિવલ ઓફર...

જેમાં આપને મળશે તારીખ: 20 ઓગષ્ટ થી 27 ઓગસ્ટ 2021 સુધી પોન્સરશિપ એડ (જાહેરાત) માં અધતન ડિસ્કાઉન્ટ ઓફર

સમય મર્યાદામાં આપની પોન્સરશીપ એડ બુક કરાવો અને મેળવો અધતન ફાયદો

છ મહિના માટે  કેવલ 1999/- માં એડ
એક વર્ષ માટે    કેવલ 2999/- માં એડ

આપની એડ બુક કરાવવા માટે સંપર્ક કરો
હેડ બ્રાન્ચ       - 9512171071
સૌરાષ્ટ્ર બ્રાન્ચ  - 9898438163
ગુજરાત બ્રાન્ચ - 9979241155



આ ન્યૂઝ નાં પોન્સર છે...⤵️










Thursday, August 19, 2021

લુહાર સમાજ સમાચાર બ્લોગ લાવ્યું છે લુહાર અને વિશ્વકર્મા સમાજ માટે ખાસ જન્માષ્ટમી ફેસ્ટિવલ ઓફર...


લુહાર સમાજ સમાચાર બ્લોગ લાવ્યું છે લુહાર અને વિશ્વકર્મા સમાજ માટે ખાસ જન્માષ્ટમી ફેસ્ટિવલ ઓફર...



લુહાર સમાજ સમાચાર બ્લોગ લાવ્યું છે લુહાર અને વિશ્વકર્મા સમાજ માટે ખાસ જન્માષ્ટમી ફેસ્ટિવલ ઓફર...

જેમાં આપને મળશે તારીખ: 20 ઓગષ્ટ થી 27 ઓગસ્ટ 2021 સુધી પોન્સરશિપ એડ (જાહેરાત) માં અધતન ડિસ્કાઉન્ટ ઓફર

સમય મર્યાદામાં આપની પોન્સરશીપ એડ બુક કરાવો અને મેળવો અધતન ફાયદો

છ મહિના માટે 3500/- નાં બદલે મેળવો કેવલ 1999/- માં એડ
એક વર્ષ માટે 5499/- નાં બદલે મેળવો કેવલ 2999/- માં એડ

આપની એડ બુક કરાવવા માટે સંપર્ક કરો
હેડ બ્રાન્ચ       - 9512171071
સૌરાષ્ટ્ર બ્રાન્ચ  - 9898438163
ગુજરાત બ્રાન્ચ - 9979241155













Friday, August 13, 2021

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના ભરૂચ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ પંચાલ દ્વારા ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી સંગીતાબેન મિસ્ત્રીને અભીનંદન પાઠવ્યા...




પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના  ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ પંચાલ દ્વારા ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર  શ્રી સંગીતાબેન મિસ્ત્રી પી.એચ.ડી થયા અને સમાજનું ગૌરવ વધાર્યું તે માટે વિશ્વકર્મા દાદા નો ફોટો તેમજ બુકે આપી ને અભિનંદન પાઠવવામાં આવ્યું. આ સાથે સંગીતાબેન મિસ્ત્રી એ બે લાખ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરશે એવો સંકલ્પ કર્યો છે.


સંગીતાબેન મિસ્ત્રી ને આ સિધ્ધિ મેળવવા બદલ  પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટીમ અભિનંદન પાઠવે છે તેવી પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના મેમ્બર સુનિલભાઈ પંચાલે લુહાર સમાજ સમાચાર ને પ્રેસ યાદીમાં જણાવયું છે

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com