Monday, September 19, 2022

BSYC ટીમ દ્વારા ગુજરાતનાં મુખ્ય ટાઉન શહેરોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાશે..





















Bsyc (બ્લેકસ્મિથ યુથ કલબ) ની રાજકોટ, સુરત, વડોદરા ટીમો દ્વારા લુહાર સમાજની એકતા માટે એક દિવસીય ગરબા નાઇટ (નવરાત્રી) ના પ્રોગ્રામનું આયોજન કરવા જઈ રહ્યું છે, 

જેમાં મુખ્ય ટાઉન શહેરો તેવાં રાજકોટ માં આશરે ૧૦૦૦૦+, સુરત માં ૭૦૦૦+, અને વડોદરા માં ૩૦૦૦+ લુહારજ્ઞાતિ સમાજના ભાઈઓ બેહનો ભાગ લેશે, હાલ પ્રોગ્રામ તથા બેનરનાં પોન્સર બુકિંગ શરૂ થઈ ગયેલ છે તો આપ પણ વહેલાંસર બુકિંગ કરાવશો.

આ વર્ષ દરમિયાન રંગીલા રાજકોટ નગરીમાં BSYC ગૃપ દ્વારા ગરબા નાઇટ ની ત્રીજી સિઝન ઉજવાઈ રહી છે, જેમાં એન્ટ્રી પાસના બુકિંગ શરૂ થઈ ગયેલ છે જેમની નોંધ લેશો, આપ પોસ્ટરમાં જણાવેલ દરેક સ્થળે પાસ બુકિંગ કરી મેળવી શકો છો..
તે સિવાય વધુ માહિતી માટે સંપર્ક કરો..
રાજકોટ - દીપ મકવાણા - ૯૮૨૪૯૪૯૪૯૯
સુરત - નિતીનભાઈ પરમાર - ૯૮૨૫૧૩૮૭૩૫
વડોદરા - ભાવેશ હંસોરા - ૯૯૨૫૨૦૪૫૩૪

લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com

No comments:

Post a Comment