Thursday, March 26, 2020

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા અન્નપૂર્ણા સેવાયજ્ઞ જરૂરીયાતમંદ જ્ઞાતી પરિવારોને કરાશે રાશન કીટનું વિતરણ. ..

“લુહાર જ્ઞાતિ જોગ”
“શ્રી વિશ્વકર્મા અન્નપૂર્ણા યોજના"

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા અન્નપૂર્ણા સેવાયજ્ઞ જરૂરીયાતમંદ પરિવારોને કરાશે રાશન કીટનું વિતરણ. ..

કોરોનાની મહામારી વચ્ચે આપણા સમાજના જ્ઞાતિબંઘુ માટે અન્નપૂર્ણા યોજના સાથે

કોઈ જરૂયરિયાતમંદ પરિવાર પોતે અથવા તેમની આસપાસ રહેતા લુહાર સમાજના લોકો એ એક ફોન કરશે એટલે સ્વંયમ સેવક ઘરે આવીને રાશનકીટ આપી જશે. 






વિશ્વકર્મા સ્વયંમ સેવક સભ્યો ના નામ : 

(૧) પરેશ એન. પઢારિયા 99793 83617
 (૨) જીતેન્દ્રભાઈ આ૨.રાઠોડ 99792 86505 
(૩) જીગ્નેશભાઈ જે. મકવાણા 98256 48825
 (૪) ચેતનભાઈ બી. મકવાણા 99987 34647 
(૫) દિપક એન. પિત્રોડા 98794 56400 

વધુ માહિતી માટે મનસુખભાઈ રાઠોડ નો સંપર્ક કરવો. મો 98792 31319 

નોંધ :  ઉપરોક્ત સ્વયંમ ચેવકોને વિના સંકોચે એક ફોન કરી જાણ કરવા નમ્ર અપીલ કરવામા આવે છે… 

જરૂરિયાત મંદ જ્ઞાતિજનો એ માત્ર ફોન કરશો એટલે રવયંમ સેવક તમારા ધરે આવીને રાશનકીટ આપી જશે. 

“ સમાજનો સાથ એ જ સમાજનો વિકાસ ” 
‘‘જય શ્રી વિશ્વકર્મા "


Alvs india ન્યુઝ મોરબી
રિપોર્ટર - મયુર પિત્રોડા
મો. - 9512171071





No comments:

Post a Comment